કોરોનાથી દેશ જજુમી રહ્યો છે અને એ રોગ નિયંત્રણમાં નથી આયો ત્યાં બીજો રોગ પ્રસરી રહ્યો છે. જેનું નામ તમે હમણાં થી સાંભળ્યું જ હશે મ્યુકરમાયકોસિસ જેમાં દર્દીને આંખ ક્યાંતો નાક અથવા મોઢામાં ઇન્ફેકશન થતું હોય છે. આ રોગથી ડરવાની જરૂર નથી પણ જાણકાર બનવું જરૂરી છે..આ રોગના 46 જેટલા કેસ સિવિલમાં નોંધાયા છે.આ રોગ ચેપી નથી પણ આ રોગ અગાઉ ગંભીર બીમારીથી પીડાતા દરીદીઓમાં થતો હતો જેમકે હૃદય અને કૅન્સરના દર્દીઓમાં આ રોગનું ચલણ હતું..પણ હવે આ રોગ કોરોના કે પછી પોસ્ટ કોરોના જોવા મળી રહ્યો છે..આ રોગનું નિદાન શક્ય છે રોગની સારવાર માટે 3-4 લાખનો ખરચો થાય છે પણ સિવિલમાં આ રોગનું નિદાન વિના મુલ્યે કરવામાં આવી રહ્યું છે..આ રોગમાં બીજી બીમારીઓ થી પીડાતા દર્દીઓમાં સૌથી પેહલા ફંગલ ઇન્ફેકશન થતું હોય છે ત્યાર બાદ આ ઇન્ફેકશન મ્યુકરમાયકોસીસમાં પરિણામે છે..પણ આ બીમારીની સારવાર શક્ય છે..
જાણો શું છે આ નવો રોગ મ્યુકરમાયકોસિસ
Related stories
India
PM Modi told MPs, પીએમ મોદીએ સાંસદોને કહ્યું, ‘તેને ચૂંટણી બજેટ કહેવાની હિંમત ન રાખો…’ – INDIA NEWS GUJARAT
પીએમ મોદીએ સાંસદોને કહ્યું
PM Modi told MPs , વર્તમાન...
India
PM MODI: તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપનો ઉલ્લેખ કરીને ભાવુક થયા PM મોદી – INDIA NEWS GUJARAT
PM મોદી વિનાશક ભૂકંપનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ ગયા...
India
Dhirendra Shastri: પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર રાકેશ ટિકૈતનું નિવેદન,તો દેશની અદાલતોમાં પેન્ડિંગ કેસોનો ઉકેલ તેમની પાસે જ શોધવો જોઈએ..!!
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર રાકેશ ટિકૈતનું નિવેદન :...
- Advertisement -
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories