HomeIndiaલોકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને એર ઇન્ડિયાએ નવી ઓફર આપી

લોકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને એર ઇન્ડિયાએ નવી ઓફર આપી

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

દેશભરમાં લોકડાઉન શરૂ થતાં ફ્લાઈટોનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે એર ઇન્ડિયાએ લોકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને 24 ઓગસ્ટ સુધીની ટિકિટ બુક કરાવવા માટે ઓફર આપી છે. એર લાઈન્સના જણાવ્યા મુજબ, 23 માર્ચથી 31 મે દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરો આ યોજનાનો લાભ લઈ શકે છે. રદ થયેલી ફ્લાઇટના આ પેસેન્જરો 25 મેથી 24 ઓગસ્ટ વચ્ચે મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી શકશે. જો કે  આ ટિકિટ માટે તેમની પાસેથી વધારાનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. જો કે ગુરુવારે પણ અમદાવાદ આવતી જતી 50 ટકા જેટલી ફ્લાઇટ રદ થઈ હતી. એર ઈન્ડિયાના આ નિર્ણયથી હવાઈ મુસાફરોમાં ખુશી લાગણી પ્રસરી છે

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories