શિયાળામાં સુંઠ, ગંઠોળા, અને ગુંદરનું સેવન કરવાથી ઠંડી ઓછી લાગે છે કારણકે આ વસ્તુઓ શરીરને ગરમાવો આપે છે..અને ગુજરાતીઓને તો વસાણા વગર શિયાળો જાય જ કેમ એ મોટો સવાલ હોય છે..સુંઠ અને ગંઠોળાના મલ્ટી ઉપયોગો છે. આ ભારતની કેટલીક વાનગીઓ અને ચામાં પણ લોકો નાખતા હોય છે.. તેમજ આના પાવડરને આયુર્વેદિક સામગ્રીમાં પણ વાપરવામાં આવે છે.. ગુંદર પાક શરીરને ગરમાયો આપવા માટે પ્રખ્યાત છે..તેમજ ગુંદરના કેટલાક પ્રકારો પણ હોય છે..પુરુષો, સ્ત્રી, કુંવારી કન્યા બધા માટે અલગ અલગ પ્રકારના ગુંદર હોય છે અને દરેક પ્રકારના ગુંદરના ગુણ પણ અલગ અલગ હોય છે.. અલગ અલગ વસાણાનું મહત્વ પણ અલગ હોય છે..આ વસાણા ના ખાલી ગરમાવો આપે છે પણ સાથે જ હાડકાઓને મજબૂત બનાવે છે તેમજ કમર અને પગના દુખાવાને પણ ઓછા કરે છે..સાથે જ ગંઠોળાનો પાવડર શરીર ઘટાડવામાં પણ અસરકારક હોય છે તેમજ માથાનો દુખાવો ઓછો કરવામાં પણ અસરકારક હોય છે..
શિયાળામાં બનતા વસાણામાં વપરાતા ઘટકોનું મહત્વ
Related stories
Gujarat
Politics of Gujarat: કિન્તુ-પરંતુમાં અટવાઈ કોંગ્રેસ – India News Gujarat
Politics of Gujarat
ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Politics of Gujarat: ગુજરાત...
Gujarat
World Cancer Day: કૅન્સરગ્રસ્ત “કલ્પ” માટે આરોગ્યમંત્રી બન્યા “કલ્પવૃક્ષ” – India News Gujarat
World Cancer Day
ઈન્ડિયા ન્યૂઝ, અમદાવાદ: World Cancer Day: અરવલ્લી...
India
Mission Loksabha 2024: ભાજપ માટે 4 રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ – India News Gujarat
Mission Loksabha 2024
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Mission Loksabha 2024:...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories
Previous articleસૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના પગલે પાકને ભારે નુકસાન
Next articleગીર- સોમનાથના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક