શિયાળામાં સુંઠ, ગંઠોળા, અને ગુંદરનું સેવન કરવાથી ઠંડી ઓછી લાગે છે કારણકે આ વસ્તુઓ શરીરને ગરમાવો આપે છે..અને ગુજરાતીઓને તો વસાણા વગર શિયાળો જાય જ કેમ એ મોટો સવાલ હોય છે..સુંઠ અને ગંઠોળાના મલ્ટી ઉપયોગો છે. આ ભારતની કેટલીક વાનગીઓ અને ચામાં પણ લોકો નાખતા હોય છે.. તેમજ આના પાવડરને આયુર્વેદિક સામગ્રીમાં પણ વાપરવામાં આવે છે.. ગુંદર પાક શરીરને ગરમાયો આપવા માટે પ્રખ્યાત છે..તેમજ ગુંદરના કેટલાક પ્રકારો પણ હોય છે..પુરુષો, સ્ત્રી, કુંવારી કન્યા બધા માટે અલગ અલગ પ્રકારના ગુંદર હોય છે અને દરેક પ્રકારના ગુંદરના ગુણ પણ અલગ અલગ હોય છે.. અલગ અલગ વસાણાનું મહત્વ પણ અલગ હોય છે..આ વસાણા ના ખાલી ગરમાવો આપે છે પણ સાથે જ હાડકાઓને મજબૂત બનાવે છે તેમજ કમર અને પગના દુખાવાને પણ ઓછા કરે છે..સાથે જ ગંઠોળાનો પાવડર શરીર ઘટાડવામાં પણ અસરકારક હોય છે તેમજ માથાનો દુખાવો ઓછો કરવામાં પણ અસરકારક હોય છે..
શિયાળામાં બનતા વસાણામાં વપરાતા ઘટકોનું મહત્વ
Related stories
Politics
Brij Bhushan Singh:કુસ્તીબાજોના આરોપો પર પોલીસને પુરાવા ન મળ્યા, બ્રિજ ભૂષણે કહ્યું- મળે તો ફાંસી આપો – india news gujarat.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના...
Business
9 Years of Tenure: વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે – India News Gujarat
9 Years of Tenure
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: 9 Years...
India
Delhi Murder Update: આ તે કેવો પ્રેમ? – India News Gujarat
Delhi Murder Update
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Delhi Murder Update:...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories
Previous article
Next article