HomeGujaratઅલોપ થતી કળાના કલાકારની વ્યથા

અલોપ થતી કળાના કલાકારની વ્યથા

Date:

Related stories

NITI Aayog/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતિ કરી/India News Gujarat

નવી દિલ્હીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ...

ISRO Launched Navigation Satellite: ISRO એ લોન્ચ કર્યો NVS-01 નેવિગેશન સેટેલાઈટ – India News Gujarat

ISRO Launched Navigation Satellite ઈન્ડિયા ન્યૂઝ, શ્રી હરિકોટા: ISRO Launched...

અલોપ થતી કળાઓને આપણે જ બચાવી શકીએ છીએ. ઘણી બધી કળાઓ છે જેના કલાકારો હજી પણ એ કળાને બચવાના અને વિકસાવવાના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. કહેતા શરમ આવે પણ એવા અમૂલ્ય કલાકારો તમને આજની તારીખમાં ચાર રસ્તે અને મંદિરોની બહાર જોવા મળશે. એવા જ એક વાદક બાબાભાઈ કાન્જીભાઈ ગઢવી સાથે વાત કરતા તેમની કપરી પરિસ્થિતિ સામે આવી છે. તેમણે જણાવ્યું કે, તેમનુ કામ સંગીત વાદ્ય વગાડવું છે અને લોકોને મનોરંજન પૂરું
પાડવું છે અને તેના માટે લોકો જે આપે તે એને મન થી સ્વીકાર કરી લે છે.પણ શું આ યોગ્ય છે કાળાનૂયુ આદર થવું જોઈએ ત્યાં આ કલાકારોની કપરી પરિસ્થિતિ છે.

આ વાદકને સાંભળ્યા બાદ કોઈનું પણ અશાંત મન શાંત થઇ જાય. કોઈ પણ ગીતએ બૉલીવુડનું હોય કે પછી ગુજરાતી બધાની ધૂન આ ભાઈ વગાડી શકે છે. આવા કલાકારોને તક મળે તો તેઓ ઘણું બધું કરી શકે છે. આ વાદક અમદાવાદના પ્રહલાદનગરમાં આ સંગીત સાધન વગાડીને મનોરંજન પૂરું પડી રહ્યા છે.બાબાભાઈને મળીને લાગ્યું હજી એવી ઘણી કલાઓ છે જેને જીવંત રાખવા કલાકારો પ્રયાસ કરી રહ્યા છે.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories