HomeGujaratસુરત : પલસાણાના પોલીસકર્મીએ કોરોનાને આપી માત

સુરત : પલસાણાના પોલીસકર્મીએ કોરોનાને આપી માત

Date:

Related stories

  • પોલીસકર્મીએ કોરોનાને આપી માત
  • સુરતના પલસાણાના પોલીસકર્મીએ આપી માત
  • 10 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો
  • પુષ્પવર્ષા અને શંખનાદ સાથે કરાયું સ્વાગત

સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે બીજી હરોળના યોદ્ધા ગણાતા એવા પોલીસકર્મી રમેશભાઈ કોરોનાને હરાવી પોતાના ઘરે આવ્યા…ગત તારીખ 15 મે નાં રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્ર દ્વારા તેમને કોવિડ 19 સેન્ટર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા…જ્યાં 10 દિવસની સારવાર બાદ તેમણે કોરોનાને માત આપી હતી..તેઓ પોતાનાં ઘરે જયારે આવ્યાં ત્યારે ચલથાણ ગામનાં સરપંચ સહિત તેમના સમહકર્મીઓ અને પોલીસ વડાઓએ પુષ્પનો વરસાદ કરતાં ભાવુક દ્રશ્યો સર્જાયાં હતાં..તો તેમની સોસાયટીના લોકોએ શંખ નાદ સાથે આરતી ઉતારી તેમનું સ્વાગત કર્યું હતું..

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories