મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવીને આફતમાં અવરસમાં પલટે તેવુ આહવાન કર્યું હતું. તેમણે આ સંદેર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો કે, MSME એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરો, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકારે પણ કોવિડ-19ની સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-નાના-લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં ૩.પ૦ લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે.
સીએમ રૂપાણીએ આફતને અવસરમાં પલટવા આહ્વાન કર્યું, વીડિયો કોન્ફરન્સથી કરી ચર્ચા
Related stories
Gujarat
Treatment For Constipation: કબજિયાતથી છુટકારો અપાવશે આ 5 વસ્તુઓ, આજે કરો આહારમાં–India News Gujarat
Treatment For Constipation: કબજિયાત થી છુટકારો અપાવશે આ 5...
Business
Budget 2023:ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો એપ્રિલમાં શું થશે સસ્તું અને શું મોંઘુ ?-India News Gujarat
Budget 2023:ઈલેક્ટ્રીક વાહનથી લઈને મોબાઈલ ફોન થશે સસ્તા, જાણો...
Gujarat
Amritpal Hiding In Punjab:અમૃતપાલ પંજાબમાં જ છુપાયો છે, ચાર જિલ્લા હાઈ એલર્ટ પર છે- INDIA NEWS GUJARAT
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ પંજાબમાં જ છુપાયેલો છે
વારિસ પંજાબ દેનો...
- Advertisement -
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories