કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે.ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ જાણે નજર લાગી ગઈ છે.ત્યારે બોલીવુડના કોમેડીયન સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું બુધવારે 81 વર્ષની વયે મૃત્યુ થયું છે.તેમના નિધનના સમાચારથી તેમના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના કલાકાર દુઃખી છે.સેલેબ્સે તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.સાથે જ ઈતિહાસ સર્જી ગયેલી ફિલ્મ શોલેમાં સુરમા ભોપાલીના પાત્રથી ભારે લોકપ્રિય બનેલા જગદીપ ઉંમર સંબંધિત બિમારીને લીધે લાંબા સમયથી પથારીવશ હતા. ત્યારે ફિલ્મી પડદે જગદીપ નામથી ઓળખાતા કોમેડિયનનું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહમદ ઝાફરી હતું. તેઓ મધ્યપ્રદેશના વતની હતા.સાથે જ તેમણે 400થી વધું ફિલ્મોમાં કામ કરેલુ છે.સંવાદો બોલવાની વિશિષ્ટ લઢણને લીધે તેઓ દર્શકોમાં ખૂબ લોકપ્રિય હતા.ત્યારે તેમના અવસાનથી ફિલ્મ જગતમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે.
બોલીવુડના કોમેડીયન સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું બુધવારે 81 વર્ષની વયે મૃત્યુ થયું
Related stories
Entertainment
Mood Boosters: હંમેશા ખરાબ મૂડ રહે છે ? આ સરળ ટિપ્સ કામમાં આવી શકે છે-India News Gujarat
Mood Boosters: હંમેશા ખરાબ મૂડ રહે છે ? આ...
Automobiles
Indian Railways Rules: ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે?-India News Gujarat
Indian Railways Rules : ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો...
Business
Twitter Rules:1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે ટ્વિટરના નિયમો, આ ભૂલ કરી તો તમારું અકાઉન્ટ થઈ શકે છે બંધ-India News Gujarat
Twitter Rules:1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે ટ્વિટરના નિયમો, આ ભૂલ...
- Advertisement -
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories