સુંશાતના મોત બાદ તેના ચાહકોમાં જાણે શોકની લાગણી છવાઈ ગઈ છે.અને આજે પણ તેના ચાહકો તેને યાદ કરીને દુ:ખ અનુભવે છે.ત્યારે આજે સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી રહી છે. અને સૂત્રોના મતે,ભણસાલી સવારે 11 વાગે ઘરેથી જુહૂ સ્થિત પોતાની ઓફિસ ગયા હતાં. અને ત્યાર પછી અહીંયા લીગલ ટીમની સાથે બાંદ્રા પોલીસ સ્ટેશન 12.45 વાગે આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસના ગયા અઠવાડિયે સંદર્ભે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તથા યશરાજ ફિલ્મ્સ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ માટે સમન પાઠવ્યું હતું.પોલીસ પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરશે જ્યારે શાનુ શર્માની બીજીવાર પૂછપરછ કરવામાં આવશે. ત્યારે સુંશાતના મોત બાદ અનેક મોટા નામાંકિત લોકોની પુછતાછ ચાલી રહી છે.અને લોકો પણ આરતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સુંશાતના મોતનો ભેદ જલદી ઉકેલાય.
HomeEntertainmentબૉલીવુડ એક્ટર સુશાંતસિંહની આત્મહત્યા મામલે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની થશે પૂછપરછ
બૉલીવુડ એક્ટર સુશાંતસિંહની આત્મહત્યા મામલે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની થશે પૂછપરછ
Related stories
Entertainment
IIFA Awards 2023: IIFA Award માં આ કલાકારોને મળ્યો એવોર્ડ, સ્પોન્સરે IIFA Award પર પોતાની ટિપ્પણી આપી – India News Gujarat
IIFA Awards 2023: ફરી એકવાર, આઇફા એવોર્ડ્સ ભારતની નંબર...
Entertainment
The Diary of West Bengal: ધ કેરળ સ્ટોરી બાદ આ ફિલ્મ પર વિવાદ શરૂ થયો, ફિલ્મ પશ્ચિમ બંગાળનું સત્ય બતાવવાનો દાવો કરે છે –...
ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ'
The Diary of West Bengal:...
Entertainment
Sameer Wankhede: સમીર વાનખેડે ત્રીજી વખત CBI સમક્ષ હાજર થશે, શું તેની ધરપકડ થશે..!! – India News Gujarat
Sameer Wankhede: આર્યન ખાન ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસમાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો...
- Advertisement -
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories