HomeCorona Updateગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૬ કેસ નવા નોંધાયા , ૨૭ લોકોના મોત

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૬ કેસ નવા નોંધાયા , ૨૭ લોકોના મોત

Date:

Related stories

10 May India Corona Update: કોરોનાના 2109 નવા કેસ, આઠ દર્દીઓના મોત

10 May India Corona Update : વૈશ્વિક રોગચાળા કોવિડ-19ના...

Indiscriminate Shooting: અમેરિકન મોલમાં અંધાધૂંધ ગોળીબાર, 9 લોકોના મોત – India News Gujarat

Indiscriminate Shooting: અમેરિકાના ટેક્સાસના એક મોલમાં ફરી એકવાર અંધાધૂંધ...

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ કોરોના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૯૬ પોઝીટીવ કેસ નોધાયા અને રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૧૩૬૬૯ ઉપર પહોચ્યો છે. આજે કુલ ૨૯ લોકોના મોત થયા છે. તેમજ સાથે રાજ્યનો અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક ૮૨૯ ઉપર પહોચ્યો છે. આજે ૨૮૯ લોકોને સ્વસ્થ થતા હોસ્પીટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે સાથે અત્યાર સુધીમાં ૬૧૬૯ લોકોને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories