HomeCorona Updateપશ્ચિમ બંગાળમાં અંફાન વાવાઝોડાના કારણે એક લાખ કરોડનું નુકશાન

પશ્ચિમ બંગાળમાં અંફાન વાવાઝોડાના કારણે એક લાખ કરોડનું નુકશાન

Date:

Related stories

NITI Aayog/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતિ કરી/India News Gujarat

નવી દિલ્હીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ...

ISRO Launched Navigation Satellite: ISRO એ લોન્ચ કર્યો NVS-01 નેવિગેશન સેટેલાઈટ – India News Gujarat

ISRO Launched Navigation Satellite ઈન્ડિયા ન્યૂઝ, શ્રી હરિકોટા: ISRO Launched...

પશ્ચિમ બંગાળમાં હાલ અંફાન વાવાઝોડાના કારણે ધારણા કરતા વધારે નુકશાન થયું છે…પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વડાપ્રધાનને અપીલ કરતા કહ્યું કે મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ..અત્યારે સુધીમાં બંગાળમાં 76 લોકોના મોત થઈ ચુક્યા છે… વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. સાઉથ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે… અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે… કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલના થાંભળાઓ સહિત ટેલિફોન અને ઈન્ટરનેટ લાઈનોને પણ નુકસાન થયું છે… 1200થી વધારે મોબાઈલ ટાવર ખરાબ થઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે…મહત્વનું છે કે અમ્ફાન બંગાળમાં 283 વર્ષનું સૌથી તાકાતવર વાવાઝોડું છે. 1737માં ગ્રેટ બંગાલ સાઈક્લોનમાં 3 લાખ લોકોના મોત થયા હતા. બીજી બાજુ ઓરિસ્સામાં 1999માં સુપર સાઈક્લોન આવ્યું હતું. જેમાં 10 હજાર લોકોના મોત થયા હતા.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories